SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) પ્રેમ વિના લુખી છે ભક્તિ, ગુણ પર્યાય વિના જેમ વ્યક્તિ, પ્રભુજી દીનદયાળુ અશુભવૃત્તિ સંહારરે. વહાલા. ૪ શરણ એક તારૂં છે સાચું, નિશદિન તુજ ભકિતથી રાચું; પેમે બુદ્ધિસાગર બાળકને ઉગારજેરે. વ્હાલા ૫ ૫૩. માનવભવનું સાફલ્ય. (૧૬૭) મરાઠી સાખી. માનવભવ પામી સુખકારી, ચેતી ( નરનારી, જન્મ જરાનાં દુઃખડાં ટાળી, પામે ધ્રુવની તારી; પ્રભુ ધ્યાનેરે અજરામર થઈ ઠરશો, ભવસાગર ઝટ તરો. પ્રભુ૧ માગ કરાવ્યા મહેલ ચણાવ્યા, ઘમઘમ ગાડી દોડે; જુવાનીમાં જુવતી સંગે, પરનારી મન જોડે. પ્રભુ ૨ ધન છૂટે નહિ તન છૂટે પણ, કંજસ ધર્મની વાટે, પાપ કર્મમાં લક્ષ્મી ખર્ચે બેસી પાપી પાટે. પ્રભુ ૩ ધર્મને ઢાંગ કરીને માને, આપ મતિથી હાલ્ય આયુષ્ય અવધિ પૂરી થાતાં, હાલે માલે ચાલ્યું. પ્રભુ છેલછબીલે થઈને ફરતે, ઠમ હમ કરતે ઠાલે; કક્કડ થઈને ફૂલી ફરતે, જમડે ઝડપી ઝાલયે. પ્રભુ ૫ અથવા જાણી લેને જિનને, પાપીને પ્રભુ તારે; મહિસાગર જિન ભકિતથી, ઉતારે પિલી પારે. પ્રભ૦ ૬ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy