________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૫ )
દેખજે,
પ્રતિક્રમણના રાજમેળથી દિવસમાં છું મળીએ લાભ અલાભો,
વારજે,
આાલક્ષ્મીની ચંચળતાને જલનું બિન્દુ પડિયું જેવુ ડાભજે.
દુઃખને પણ સુખ માની હિમ્મત ધારશે, પરપરિણતિ વેસ્યાને સંગ નિવાÒ;
ક્ષાયિકભાવે દાનાદિક ગુરુ લાભથી, જમજરાનાં દુઃખ્ખુ નાસે નિર્ધારો. માયાના વ્યાપારા ત્યાગી જ્ઞાનથી, અન્તરના વ્યાપારે ધરજે ધ્યાનજો;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિસાગર અન ત સુખઢાં સંપ, આતમ થાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજો.
૫૧. પ્રભુવીરને સભાધન.”(૧૬૫)
દ્વારકાના વાસીરે અવસરીએ વહેલા ત્રિશલાના જાયારે, મહાવીર હાચે નહી' આવા તા, થાશે સેત્રકના બેહાલ.
દૈત્ય મહા માહુરે, વ્હાલા લાગ્યે દીધાં દુઃખ કહેતાં ન આવે પાર.
વ્યાપારી ૫
કામને અજ્ઞાને રે, સત્તા નિજ વાપરી જી; મળે ક્રોધ ઘડી ઘડી ક્ષણમાંહિ.
વ્યાપારી ૬
.
આવજૈરેજી કો રાસ
આવનેજી,
For Private And Personal Use Only
વ્યાપારી છ
.
પીડવારે;
ત્રિશલાના ૧
ત્રિશલ્પના ૨
ત્રિશલાના ૩