________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્ર સૂરજ જેવા પણ જગમાં, દેખે નજરે ફરે, બુદ્ધિસાગર સમતા સેવે, રાગદ્દોષ નહીં છળે, જ્ઞાનીને સુખડાં ઈશુ વિધ મળે.
ભગવ્યા ૫૦. આત્મ વ્યાપાર. (૧૬૩)
ઓધવજી સદેશો કહેજો આમને–એ રાગ વ્યાપારી વ્યાપારે મનડું વાળ, કરજે ઉત્તમ સવસ્તુ વ્યાપાર; કપટ કરીને છેતરજે સહુ કમને, છેતરવા નહિ અને તલભાર. વ્યાપારી ૧ વિવેક દષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યારો. દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને વ્યાપારજો. વ્યાપારી ૨ સેદાગર સદ્દગુરુજી સાચા માનજે. લેભાદિક ને કરજે ખ્યાલ લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર દૃષ્ટિની કરજે રખવાળો. વ્યાપારી ૩ સ્યાદ્વાદ દૃષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીલતા કાતર સારી રાખજે, ગજ શેખે વ્યાપારી આતમજ્ઞાનને, સ્થિરતા ગાદી બેસી સાચું ભાખજે. વ્યાપારી ૪
For Private And Personal Use Only