________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૩)
ઉંઘે ઘણુ ચારા તૂટે ચેતજે, વૈરણ નિદ્રા વશથી દુઃખડાં થાયજો.
ાલ અનાઢિ ઉલ્યે મિથ્યા રાત્રીમાં, પરસ્વભાવે લેતા શ્વાસોચ્છ્વાસજો,
સર્વ વિઘાતક નિદ્રા દુઃખની ખાણુ છે, શું કરવા ત્યાં સુખબુદ્ધિ વિશ્વાસજો. ભવિતવ્યતા ચાળે સદ્ગુરુ સંગથી, જાગતા ઘટ દેખ્યા અનુભવ ભાણુજા;
સ્વતઃ પ્રકાશી ઝળકી ચૈાતિ અાત્મની, ઉઠ્યો ચેતન આળસ છડી જાણજો; સુખની ધારા પ્રગટી સહજ સમાધિથી, શમ્યા વિકલ્પે પામી સ્થિરતા માપો,
વિષયવાસના આશા તૃષ્ણા પૂજના, નાઠા દાષા માહ માયાને ક્રોધો; અનુભવયેાગે તાની લાગી ધ્યાનની, માળ ભાવનુ ભુલાયું સહુ ભાનજો; માતમ રાગેર માણી છે. ચેતના, સેવે ઘટમાંશુદ્ધ બુદ્ધ ભગવાનો; વાસાવાસે સમરા શાંત કૃપાળુને, કરો કા પ્યારા આાઆપજો;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ચિદાન દ
ચિઢાન૦ ૨
ચિદાનઢ ૩
(ચટ્ટાન ૪૦
ચિદ્યાન