________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(30)
સુખના દિરયા ગુણથી ભરિયા, ચેાગી આતમધ્યાને વરીઆ, પ્રભુને અત્તર દિલમાં, પ્રેમથકી પધરાવશેરે. સાચા ૨ ભક્તિ કરજે પ્રભુની ભાવે, નિશ્વગુણુ કર્તા આપસ્ત્રભાવે, પાતાને તું ક્ષાયિકમાવે સમાવજેરે.
ઝટપટ જ જાળાને ત્યાગી, સત્યજ્ઞાનથી થા તુ રાગી, બુદ્ધિસાગર અંતર આત્મ પ્રભુને ગાવગેરે ૪૩. આત્માને. (૧૪૩)
દુનિયામાં ફાગઢ ફુલ્યારે, જીવલડા જો તુ, ડહાપણુના દરિએ ઝુલ્યોરે, જીવલડા ને તુ, જ્યાં ત્યાં મારૂં મારૂં' કરીને તુ તે વ્હાલ્યા, ક્રુતિ મારગ તે જીલ્યો.
વનસ્પતિના ભવમાં છેદાયે અહુ ભેઢાયો, ત્યાં દુ;ખ અનંતું પાયોરે,
વિકàટ્રિના ભવમાં વેઠ્યાં દુઃખે તે ભારી, અજ્ઞાનાવસ્થા ધારીરે.
ભીખારીના ભવમાં તે ભીખ ખહુ માગી, માયા મમતા નહિ ત્યાગીરે,
પશુ પક્ષીના ભવમાં વિવેકને વિસા, ત્યાં ધમ ન હૃદયે
ધારિ
For Private And Personal Use Only
સાંચા૦ ૩
સાચા ૪
.
•
જીવલા ૧
વલસ
જીવલડા૦ ૩
જીવલડા
વલસા