________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩). દાદા દાન દયા આદર, દીનતા વાણી નહિ ઉચ્ચરે; દીનતા દાલિદર દુઃખદાસ, એ સહુ દાને હવે નાશ; શાને દેડી જ્યાં ત્યાં ફરે.
૧૮ પદ્ધા ધર્મ પ્રીતિ ધરે, ધ્યાતા દયેય દશાને વરે; ધળું એટલું દુધ ન હય, સવ મતે માં ધમ ન જોય. સંગત તેની નહીં કરે. નન્ના પિતાને કર ન્યાય, શાથી તું ભવમાં ભટકાય, નડિય નહિ પરને તલભાર, નિર્દયતાને દૂર નિવાર, કીજે સંગત સંત સદાય.
૨૦ | પપ પરિહરીએ સહુ પાપ, નાસે જેથી સહુ સંતાપ; પ્રેમે પ્રભુનું પૂજન કરે છેષ કલેશ ઈર્ષા પરિહરે, રાખે દીલમાં પ્રભુની છાપ.
! ૨૧ છે ફફફા ફેગટ માયા ફંદ, રચી રહે તેમાં મતિમ ન સત્તાથી ફૂલે ફેક, લક્ષમી ગયાથી ફેગટ શેક; ત્યજી દે મિથ્યામતિને છંદ.
૨૨ . બા બળીયો થા તું દીલ, મેહરાયને ક્ષણમાં પીલ; સર્વ સંગને કર પરિત્યાગ, અન્તરના ઉપગે જાગ, વિવિધ ગુણિ પોળે શીલ.
| | ૨૩
For Private And Personal Use Only