________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) ઘા ઘર કમ શુ કરે, વાર ઘણી તું ભવમાં ફરે; ઘાંચીની ઘાણીના ફેર, બળદ પરે વરતે અંધેર; જરૂર જગ્યા છે તે ખરે, ઘઘા ઘેર કર્મ શું કરે. . ૪ / હવશ કીજે સહુ અંગ, સંત જનની કીજે સંગ, સુખથી કદી ન દીજે ગાળ, ફેગટ શું થાવું વાચાળ; જ્ઞાની સંગે વાધે રંગ ડહવશ કીજે સહુ અંગ. મેપ ચચ્ચા ચેતન ધમેં ચાલ, કરજે અંતરને તું ખ્યાલ, ચાર ગતિને કરે છે, જાણ જીવ પુદગલને ભેદ ધર્મહીન વડે સહુ બાલ, ચશ્મા ચેતન ધમે ચાલ. + ૬ છઠ્ઠ કરવા તજી, રત્નત્રયી સ્વામીને ભજી; છોડે વિરૂવા વિષય વિકાર, મુક્તિનાં સુખ સમજ સાર, અન્તર્યામી પ્રેમે ભજી. જજજા જીવતર ચાલ્યું જાય, ગયે વખત પાછો નહિ આય; જેજે અંતરમાં તું ધર્મ, જેથી નાસે સઘળાં કર્મ, ' જેતા દિલમાં સહુ જણાય. ઝી ઝડપે કાલ કરાલ, વાટ જ મોક્ષ નગરની ઝાલ, ધર્મ જહાજ ઝાલે નરનાર, ક્ષેમે પામે ભવને પાર, શું મુઝે તું માયા જાલ?
છે ૯ ! ઝ નિરંજનને સેવ, ત્યાગી નિંદાદિક સહુ ટેવ; નગુરાને કીજે નહિં સંગ, પ્રભુ ભજનમાં પાડે ભંગ. આતમ પરમાતમ છે દેવ.
| ૧૦ |
For Private And Personal Use Only