________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
અનાદિ અનંત અભવ્યના, નિયાનિત્ય હૈા ભવી અલવી ક્રમથી સુણી, કિમ ખાંધેડા
વળી કમ' સબધકે;
બંધ થઈ ભવી
કે
રૂપી શરીરને આશ્રયી, રહ્યો આતમ હૈ। અરૂપી મહુ તર્ક; અંતર આતમ જાણજો, ભેદ ખીજો હા કરે કનેર અંતર્ક, જિ© કમ' સંગ દૂર કરી, પામ્યા કેવલ હા જ્ઞાન ગુરુ મહતકે, તીન ભુવનના ભાવને, જાણે સમયે હા ચિદાન દ લઈ તર્ક, જિ૦૮
૩૬. ચેતનને બાધ. (૧૧૪)
દ્રવ્ય ગુણુ પર્યાયના, જ્ઞાતા જ્ઞાને હૈ। પરમાતમ જેકે, ભેદ ત્રીજો એહ અાત્મના, યાવા હ્રદયે હેાધરો તેહશું નેકે, જિ
ખેંચળ ભમરી સંગથી, ભ્રમરીરૂપ હા પામે જેમ એહુકે; પરમાતમપદ ધ્યાવતાં, બુદ્ધિસાગર હૈ લહે શિવસુખ ગેહકે, જિ ૧૦
વિમલા નવ કરજો ઉચ્ચાટને રામ.
જિન ¢
ચેતન ચતુરાઇથી શિવપુર માર્ગ ચાલજે, છેડી વિષય વિકારા, મનડુ' નિજ ઘર વાળજેરે.
દુનિયાદારી દૂર વિસારી, ઉપયોગે આતમગુણ ખારી. સયોપશમધ્યાને તું ક્રમ વિદ્યારગેરે.
For Private And Personal Use Only
ચેતન ક