SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬) બુદ્ધિસાગર જન્મ જરા પરિહારીને, આત્મસ્વભાવે પરમાતમપદ લીન જે. એ. ૭ ૩૫. આત્માના ત્રણ પ્રકારો. (૧૧૨) નમે નમે અરિહંતને, સિદ્ધ ભજે ચિત્ત ધ્યાયી; આચારજ ઉવઝાયને, સાધુ સકલ સુખદાયી. ૧ આતમ તીન પ્રકાર છે. બાહિર અન્તર તેમ; પરમશેદ ત્રીજે ગહ્યો; અક્ષય સુખ લહે જેમ. ૨ નિંદડી વેરણ હુઇ રહી-એ રાગ અહિરાતમ પટેલે કહ્યો, તેનું લક્ષણ હે કહ્યું શાસ્ત્ર મોઝારકે, પુદગલ મમતા ચિત્ત ગ્રહી, માને તેને હે આતમરૂપ સાર કે જિનવાણી ચિત્ત ધારીએ. ૧ સ્ત્રી ધન ભાઈ ભગિનીને, પુત્ર પુત્રી હે કુટુંબ પરિવાર; તેહના સંગે રાચીએ, મહે શેહે લહે દુઃખ અપારકે. જિ. ૨ દેહને આતમ માનતે, ભિન્ન સમજે છે નહિ તેહ અજાણકે, બહિરાતમ પટેલે કહ્યો, ભેદ આતામાને છે કે સુજાણકે. ૩ અષ્ટકમની સંગતિ, પામી આતમ કે નાના અવતાર ચાર ગતિમાં સંચરે, મહારરવ હે દુઃખને નહિ પારકે. ૪ આતમ કમ સંબંધ છે, અનાદિથી ૨જ-કનક દષ્ટાંતક; અનાદિ સાંત ભવિ આશ્રયી, અને તે કહું સુણે થઈ શકે. જિન૫ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy