________________
Shri Mahavir Jain Aradhana Kendra
એ કપટ
www.kobatirth.org
( ૨૫ )
ઈર્ષ્યા રાગાદિક વૈચિા,
ત્યાગીશ ખાદ્ય વિષયતા વિકારો. À૦ ૧
માત પ્રમાણે દેખીશ સઘળી નારીએ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઇ પ્રમાણે લેખીશ શત્રુવ ને,
સુખ દુઃખ આવે હુષ' વિષાદ ન સપજે,
વિદ્યા ધન વધતાં નહી' હાવે વગે. એવે ૨
વૈગ્યે ર'ગાશે. મન ધાવાશે વિષયવિકારો વિષેની પેઠે લાગશે,
મારૂ
સદા, મનમલ મયા નિષ્ફરશે;
અશ્વ બને છે જેમાં નર ને નાર શે. એવા ૩
મોજમઝામાં સુખ કદીએ ન ભાસથે,
મમતાનું હુ' તોડી નાખીશ મૂળ; સાંસ`ખશ્રી પેાતાનાં નહિ લાગશે,
માટી સાનું ભાસે મન જેમ ધૂળજો, એવા ૪
ધર્મધ્યાન ધ્યાતા થઈ આત્મસ્વરૂપમાં,
રમતા રહી હું. પડું. નહિ ભવપો. સમતાસંગે ક્રમ ઝલક વિશ્વરતા,
થાવું છું... શિવશાશ્વત સુખ ચિરૂપશે. એવ૦ ૫
સુમિત્રાની સખત ત્યાગી જ્ઞાનથી,
સદ્દગુરૂ સંગતિકરતા હું નિતિનો. એવ॰t ૨
For Private And Personal Use Only