________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૩)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧. જ્ઞાનમસ્તી. (૧૦૪)
અબહુમ હમ અજરામર અવિનાશી, જ્ઞાનાનંદવિલાસી. અબ તુમ.
તીન ભુવનમે દૃષ્ટિ દીધી, વસ્તુ પરખી લીધી; વસ્તુ સ્વરૂપે આનંદ પાચે, ઘટમે નિરખી ઋદ્ધિ. અબ હમ૦ ૧
જેનું હશે તે ભાગવી લેશે, અવર તણી શી ઉદાસી ભેદજ્ઞાનથી ભ્રમણા ભાગી, આપે। આપ પ્રકાશી. અખ હુમ૦૨
પર તે પાતાનું નહી થાશે, નેતાં જાગી જાશે; ખોજો ઘટમાં ગુરૂગમ જ્ઞાને, શુદ્ધ તત્ત્વ પરખાશે. મબ હુમ૦ ૩ આદિ અંત ન જેનેા આવે, સકલ કલાથી સુહાવે; બુદ્ધિસાગર માતમ ગાતાં, પાર કબૂ નહિ આવે. અમ હમ
૩૨. ત્હારૂં કાઈ નહિ. (૧૦૫)
વિમલાચલવાસી મારા વ્હાલા સેવકને વિસારી નહી–એ રામ
અટ જાય જુવાની જીવ ોતે જરા, કાઇ તારૂં' નહિ કાઇ તારૂં' નહિ, તતા અવિચલ આતમ અમલ વિભુ,સુખકારી સહિ-કારી સહિ૦૧
કાલ અનાદિ ભવમાં લઢમ્યા, ગ્રા વિવિધ અવતાર; છેદન ભેદન તાડન ત'ન, પામી દુઃખ અપાર. જરા જેટલું ૨
લાખ ચારાશીમાંહિ ભમતાં, પામ્યા માનવ દેવું; પાણી પરપાટા સમ કાયા, તે દેવત છેRs. જા॰ અટ૦ ૩
સગાં સંબધી લાડી ગાડી, વાડીને વિસ્તાર; મરતાં કાઈ સાથે ન આવે, મિથ્યા સબ સ`ગાર. જશ॰ ઝટ૦૪
For Private And Personal Use Only