________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ )
પ્રભુ ધ્યાન દશા જો ચિત્ત જાગે, તે તુજ મુજ ત ગઢ નામેક
એમ સેવક ગુણ ગાવે રાગે.
શ્રી વર૦ ટ
ધ્યાતા જો ધ્યેયસ્વરૂપ થાવે, તે ધ્યાનદશા લેખે બુદ્ધિસાગર એમ ગુણ ગાવે.
૨૪ સહજ સ્વરૂપી આત્મા (૮૩)
રાગ ઉપરના
સહજ સ્વરૂપી મારા અંતરજામી, પરમાતમ ઘટશમી, પ્રભુ ચિન્મય ગુણધારી; નિશ્ચયનયથી શુદ્ધસ્વરૂપી, જાણા એ રૂપારૂપી, પ્રભુ ચિન્મય૦ ૧ પર્યાય સમયે સમયે મન'તા, પ્રતિપ્રદેશે ક્રૂરતા; પ્રભુ॰ ઉત્પાદ વ્યય સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રષ્ય પ્રપેર આનંદ આપે ભવદુઃખ કાપે, આપે।આપ પ્રતાપે; પ્રભુ આત્મિક શુદ્ધસ્વભાવના ભેગી, યોગીના પણ યોગી.. પ્રભુદ ૩ શક્તિ અનંતી સદાને જે સ્વામી, નામી પણ તે અનામી; પ્રભુ॰ સુજન સ્નેહી વ્હાલા ધ્યાનેરે આવે,બુદ્ધિસાગર સુખ પાવે.પ્રભુજ
૩
૨૫ કણજાગે છે ? (૮૦)
પથડે નિહાળુરે બીજા જિનતારે-એરાગ
;
શ્રી વી૨૦ ૯
જીવડા તુ જાગીને જોજે ધમ નેરે, જાગ્યો તેનું જ નામ; જાગ્યા પશુ ઉંઘતા પ્રાણીઆવે, કેવલ દુઃખનું ધામ. જીવા ૧
For Private And Personal Use Only