SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) જાગ્યા જન ધ્યા નહિ સાંભળ્યા હૈ, ઉથ્થા જાએ કોઇ; જાએ 'ઘે જ્ઞાની તમારે, નહિ ત્યાં ચર્ીજ હાઇ. જીવડા૦ ૨ ગંભીર જ્ઞાનીગમથી સહુ ઘટેરે, સત્યરૂપ નિરધાર; માલે ધમ તિરંગમાંરે, માથા મૂઢગમાર. જીવડા અંતર્યામી તમ આતમ એળવેર, ધર્માંતણું નહી ભાન; સમક્તિ અના દરે મુકીનેરે, મિથ્યાત્વે ગુલતાન. જીવડા૦ ૪ ધમ ધમ ાકાર દુનિચા, પામે નહિ શિવપ`થ; બુદ્ધિસાગર પામર પ્રાણીને, તારે ગુરુ નિગ્રંથ, જીવાત ૨૬ ભજન અમર કરે છે (૯૦) ( રાગ ઉપરના ) ભજન કર મન ભજન કર મન, ભજન કર ભગવંત રે; મૃત્યુ માટે ગાજતુ તુજ, મનમાં શું હરખત રે. ભજન૦ ૧ સુમરડી વ્હાલતા ને, ગરવે દેતા ગાળ રે; રાવણ જેવા રાજવી પશુ, કાળીઆ થઈ ગયા કાળરે. ભજન૦ ૨ ટતા હસી હસી તાળીયો ને, માયામાં ગુલતાન ૐ; પરભવવાટે ચાલીયા તૈ, ભૂલી ભમે નાદાન ૨. ભજન૦ ૩ રજની થોડી વેશ જીઝ, આયુ એળે ન ગુમાવરે; કીકીને નહિ મળે જીવ, ધકરણના દાવરે. ભજન ૪ જરૂર જન્મી જાવુ એક દિન, કાઈ ન જગ ઉગર ત બુદ્ધિસાગર ભ્રમણ કરી યા, ધ્રુવ શ્રી અરિહ'તરે. ભજન૦ ૫ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy