________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
જાગ્યા જન ધ્યા નહિ સાંભળ્યા હૈ, ઉથ્થા જાએ કોઇ; જાએ 'ઘે જ્ઞાની તમારે, નહિ ત્યાં ચર્ીજ હાઇ. જીવડા૦ ૨
ગંભીર જ્ઞાનીગમથી સહુ ઘટેરે, સત્યરૂપ નિરધાર; માલે ધમ તિરંગમાંરે, માથા મૂઢગમાર. જીવડા અંતર્યામી તમ આતમ એળવેર, ધર્માંતણું નહી ભાન; સમક્તિ અના દરે મુકીનેરે, મિથ્યાત્વે ગુલતાન. જીવડા૦ ૪ ધમ ધમ ાકાર દુનિચા, પામે નહિ શિવપ`થ; બુદ્ધિસાગર પામર પ્રાણીને, તારે ગુરુ નિગ્રંથ, જીવાત
૨૬ ભજન અમર કરે છે (૯૦)
( રાગ ઉપરના )
ભજન કર મન ભજન કર મન, ભજન કર ભગવંત રે; મૃત્યુ માટે ગાજતુ તુજ, મનમાં શું હરખત રે. ભજન૦ ૧ સુમરડી વ્હાલતા ને, ગરવે દેતા ગાળ રે; રાવણ જેવા રાજવી પશુ, કાળીઆ થઈ ગયા કાળરે. ભજન૦ ૨
ટતા હસી હસી તાળીયો ને, માયામાં ગુલતાન ૐ; પરભવવાટે ચાલીયા તૈ, ભૂલી ભમે નાદાન ૨. ભજન૦ ૩
રજની થોડી વેશ જીઝ, આયુ એળે ન ગુમાવરે; કીકીને નહિ મળે જીવ, ધકરણના દાવરે. ભજન ૪
જરૂર જન્મી જાવુ એક દિન, કાઈ ન જગ ઉગર ત બુદ્ધિસાગર ભ્રમણ કરી યા, ધ્રુવ શ્રી અરિહ'તરે. ભજન૦ ૫
For Private And Personal Use Only