SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) લેહચણાનું ભક્ષણ કરવું, જેવું એહ મુશ્કેલ તેવું આત્મસ્વરૂપે થાવું, નથી બાળકને ખેલ; કઈક જીવ સમજે રે, બુધિસાગર ગાય છે. નેવાનું૦ ૩ ૨૩ ધ્યાતા ધ્યેય ધ્યાન એક્તા (૭૬) (અલી સાહેલી જિન વાણી સાંભળવા ઉભી રહે ને–એ રાગ શ્રી વીર પ્રભુ ચરમ જિનેશ્વર, વંદી વિનંતિ કીજીએ; પ્રભુરામ થાવા આત્મિક અનુભવ, રસના પ્યાલા પીજીએ. તુ મુજ વચ્ચે અન્તર મેટું, પણ ધ્યાનથકી લાગ્યું છેટું, આત્મિક અનુભવી અને તે છે. શ્રી વી૨૦ ૧ સિધ્ધિશાશ્વત ૧૯ સુખના રસીઆ અક્ષયરિથતિ સિદ્ધશિલા વસીઆ મુજ મનમન્દિરથી નવ ખસીઆ. શ્રી વી૨૦ ૨ પ્રભુ! કમ સંગ દરે ટાળી, આત્મિકધિને અજુવાળી; વરીયા મુક્તિ વધૂ લટકાળી, શ્રી વીર. ૩ જ્ઞાનદશનચરણ એ રત્નત્રયી, વ્યાપી સિદધ વ્યકિત ગુણમયી મિથ્યાત્વદશા સબ દૂર ગઈ. શ્રી વીર. ૪ સુખ વીર વીર એમ ઉચ્ચારૂં, પણ વીર ગુણ નવી સંભારું કહે આતમને કેમ કરી તારૂં? શ્રી વીર. ૫ હું ધી કપટી ને દ્વેષી, મહી રેગી ભેગી કશી હું ભાવ અટવીમાં રહ્યો બેશી. શ્રી વીર. ૬ નિરાગીથી કેમ રાગ કરૂં? જે રાગ કશા ઝટ પરિહરૂં તે ભવજલધિ હું સહેજે તરૂં. શ્રી વીર૦૭ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy