________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૨)
વચનની સિદ્ધિ પણ શિયલના તેજથી,
શિયલના તેજથી સત્ય શાન્તિ;
શિયલનુ તેજ છે. સૂર્યથી માટક,
શિયલના તેજથી ટ્રુહ કાન્તિ. સત્ય
શિયલની સિદ્ધિમાં સર્વ સુખડાં વસે,
સર્વવ્રતમાં સદા શીત મેરુ;
શિયલને જલધિની ઉપમા શાસ્ત્રમાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેણુ જાણીશ નહિં ભવ્ય છે, સત્ય
શિયલના તેજથીયેાગની સિદ્ધિયા,
શિયલના તેજથી ડાય મુક્તિ.
દ્રવ્ય ને ભાવથી શિયલને ધારવું,
સર્વ સિધાન્તની અહુ ચુકિત. સત્ય પામીએ અલ ૠણુ શિયલના તેજથી,
શિયલના તેજથી દ્વીધ આયુ;
શિયલના તેજથી સવા રાગે ટળે,
વીર તીથ કરે એમ ગાયું. સત્ય
દ્રુપદી કુન્તી ને મદનરેખા સતી,
શિયલના તેજથી શાન્તિ પામ્યાં;
સ સકટ ટળે ચ્હાય તે તા મળે,
શિયલના તેજથી દુઃખ પામ્યાં. સત્ય
બ્રહ્મચયે સદા ભવ્ય શચી રહા,
શિયલને ટૅકથી દિલ ધારા; બુદ્ધિસાગર સદા શિયલના તેજથી. પામીએ દુઃખને લભ્ય આર.
For Private And Personal Use Only
5
સત્ય૦ ૧૦