________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩)
મરણુ કાળ જન્મ આવે પાસ તખ, હાથ ઘસતાં નચે પરભવ, ઠામ કદી માંહાની ઋદ્ધિ તારી જાણી, ભ્રમણા ભાઈ પરિહર, બુદ્ધિસાગર આતમધ્યાને, 'છિત કારજ સરે, ફોગટ ૩
હાય હાય ઉચ્ચરે; નહિ ઠરે. ફાગટ૦૨
૪. નિત્યસ્વરૂપ વિચારણા (૧૦)
રાગ સારા
સાધુભાઈ સમરસ અમૃત પીવે, જન્મ જયા મરણાદિક વારી, સાદિ અન તસ્થિતિ જીવા. સાધુ૦ ૧
અસ્તિનાસ્તિ સ્યાદ્વાઇવરૂપી, અનેકાંત મત સમો, ગુણુપર્યાય સ્વરૂપ વિચારી, આતમદ્રવ્યે રમો. સાધુ ૨ પંચદ્રવ્યથી ભિન્ન વિચારી, પર ઉપયાગ ન દીજે; પક્ષાક સાહું' પઇ સમર, અનહદ આનંદે લીજે. સાધુ ૩ ચારનિક્ષેપે ચરણ વિચારી, નિજપદ સ્થિરતા કીજે; ભય ચંચળતા પરગ્રાહકતા, તેથી દૂર રહીજે. પંકજ જલથી રહે જેમ ન્યારૂ, તેમ પરપુદ્ગલ ન્યારી; અંતરદૃષ્ટિ સદા સ્થિરતામાં, સે પરમાતમ પ્યારા. નિમ'લ નિશ્ચય નિત્યનિયામક, સાત નયે જેહુ જાણે; બુદ્ધિસાગર આતમરાયા, સે ચઢતે ગુણુઠાણું. સાધુ ૬ ૧. અનુભવ પથ દ્રષ્ટિ.(૧૭)
સાધુ ૪
સાધુ ૫
(માસાવરી રામ)
તંત્રષત અનુભવ પંથ કાઇ રાગી, દૃષ્ટિ અન્તર જસ જાગી. ૦ જાકજવત્ અન્તર ન્યારા; નિદ્રાસમ સસારા; હસ ચંચુલત્ જડ ચેતનકુ, ભિન્ન ભિન્ન કર ધાર્યાં, ગવ૦૧
For Private And Personal Use Only