________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલખ૦ ૪.
અલખ૦
૫.
અલખ
.
(૯૨) કમની વગણ આવતી જાગતી, દેય પરિણામથી તે સુહાવે. દેય પરિણામ તે ભિન્ન કાલે કહ્યા, વચન તીર્થંશનાં સત્ય જાણ્યાં; ચાર ગતિ જાવવા છેવા તું પ્રભુ, વચન સાપેક્ષ મનમાંહિ જાણ્યાં. અન્ય પરિણામથી ધમ ઉપયોગથી, સકલ સિદ્ધાન્તને સાર ભાખ્યો; વ્યક્તિથી વ્યાપિયો દેહમાંહિ પ્રભુ, વ્યાખ્ય વ્યાપક નયે સત્ય દાખ્યો. સિંહ તું સાહિબા કર્મપિંજર પડયો, જોઈ લે ચિત્તમાંહિ વિમાસી, કેમને ભારતેશે આપ ભાવે રમે, કમ છેદી હવે સિવાસી. ચું તે શું પ્રભુ કમના ચુંથણાં, વિષય મિષ્ટાન્નને વિત્ત રચી સર્વપુદગલતણું કારમું રૂપ એ, ભૂંડ પેટે રહ્યો કેમ માચી. જિન તું સાહિબા, દીન પરભાવથી, જાગતાં સર્વ શકિત પ્રકાશે; બુદ્ધિસાગર પ્રભુ આતમારામ તું, દયાનથી દયેયરૂપે પ્રભાસે.
અલ૦ ૭
અલખ૦ ૮
”લખ૦ ૯
For Private And Personal Use Only