________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(લી) કેવલજ્ઞાન ને કેવલદાન, ક્ષાયિક સુખ ગુરુ ભોર, આવિભાવે ગુણગણુ હરિયે, જાણે તે જીવ તસ્પિોર. ચિ૦ ૪ સત્તાએ તું સિદ્ધ ચાવડ, પ્રગટપણે હવે થાતુર બુદ્ધિસાગર બ્રહ્મદશામાં, કાંઈ ન થાતું ન જાતું રે. ચિત્ર પર ૮૩. આત્મધ્યાન મહિમા. (૨૯૮)
ઝુલણા છંદ અલખ નિભય પ્રભુ દેહમાં વ્યાપિયો, જ્ઞાન વ્યાપક વિભુ તું સહાયો; જ્ઞાનની જ્યોતમાં ય ભાસે સકલ, અકલ અક્ષર અરૂપી કહાયો.
અલખ૦ ૧ રેય ભાસક સ્વત: ચિદાનાનન્દ તું, ભાન ભૂલી વો તું શરીર લાખ ચોરાશીમાં જન્મ મૃત્યુ કર્યા, કર્મથી ચઉગતિમાં ફરી.
અલખ કમ કર્યા અને કમ લેતા પ્રભુ કર્મ હતાં પ્રભુ તું કહાવે; આપ ભાવે રમે કમ કેટી ખપે, કર્મના નાશથી સિદ્ધ થાવે.
અલખ જ કમને ખેંચતે કમને ઈડ, અન્ય ભાવ અને સવવભાવે;
For Private And Personal Use Only