________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિએ ચિત્તોડમાં વીરપ્રભુના છ કલ્યાણકની પ્રરૂપણા કરી. કેટલાા કહે છે કે વિક્રમસ. ૧૦૨૪ માં જિનેશ્વરસૂરિથી ખરતરગચ્છની ઉત્પત્તિ થઈ છે, પણ ધર્મ સાગર મહારાજના લખવા પ્રમાણે તે વાત જાડી લાગે છે. ધર્મ સાગરજી ઉપાધ્યાય જણાવે છે કેજો ખરતરગચ્છની ઉત્પત્તિ જિનેશ્વરસૂરિથી થએલી હોય તે તે જિનેશ્વરસૂરિ તથા નવાંગીવૃત્તિકારશ્રી અભયદેવસૂરિજી પેાતાના કેાઈ પણ ગ્રન્થની પ્રશસ્તિમાં ખરતરગચ્છનું નામ આપ્યા વિના રહે નહિ, પરંતુ કાઇ ગ્રન્થમાં જિનેશ્વરસૂરિએ તથા શ્રીઅભયદેવસૂરિએ ખરતરગચ્છ એવુ નામ આપ્યું નથી તેથી જિનેશ્વર સૂરિ તથા અભયદેવસૂરિથી ખરતરગચ્છની ઉત્પત્તિ થએલી જણાતી નથી.
શ્રીજિનવલ્લભસૂરિએ ચિત્તાડમાં ચૈત્યવાસીએની સામે વાદવિવાદ કરીને ચૈત્યવાસીએ સામે માથ ભીડી તેઓનું જોર કમી કર્યું. શ્રીજિનદત્તસૂરિએ સવા
For Private and Personal Use Only