________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) પ્રતિબધી દીક્ષા આપી સાધી કરી. તેમના સમયમાં બારવર્ષને ભયંકર દુષ્કાળ પડે, તેથી સંઘ પીડાવા લાગ્યું. શ્રીવાસ્વામી વિલાના બળે સંઘને પુરીનગરીમાં લઈ ગયા. ત્યાં સંઘને સુકાલ હેવાથી શાંતિ થઈ તે નગરીને બૌદ્ધ રાજા હતું તેને પ્રતિબધી જેન કર્યો. શ્રીવાસ્વામીએ દક્ષિણદેશમાં વિહાર કર્યો. પિતાનું અપાયુષ્ય જાણું પોતાની પાટે વજાસેનસૂરિને
સ્થાપન કર્યા. વજાસ્વામીએ રથાવત પર્વત પર અને નશન કરી સ્વર્ગની પ્રાપ્તિ કરી. વજાસ્વામીને જન્મ મહાવીર સં. ૪૬ માં થયે હતે. અને સ્વર્ગગમન ૫૮૪ માં થયું હતું.
શ્રી મહાવીરસ્વામીની તેરમી પાટે વીર. સં. ૫૮૪ માં શ્રી વજસ્વામી તેમના પદે શ્રીવાસેનસૂરિ થયા. શ્રી મહાવીરસંવત ૧૮૫ માં વસેનસૂરિ વિઘમાન હતા. તે સમયમાં બારવર્ષને ભયંકર દુષ્કાળ પડે. તે વિહાર કરતા કરતા સોપારક નગરમાં આવ્યા. ત્યાં જિતશત્રુરાજા રાજ્ય કરતો હતો.
For Private and Personal Use Only