________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) તેને ધારિણી નામની રાણી હતી. તે નગરમાં મહા ધનાઢ્ય જિનદત્ત શ્રાવક અને તેની સ્ત્રી ઇશ્વરી શ્રાવિકા હતી. તેમની પાસે દ્રવ્ય હતુ, પણ દુષ્કાળાગે ધાન્ય ન મળવાથી વિમિશ્રિત ભાજન કરવા કહ્યું. તેવામાં વસેનસૂરિ ત્યાં પધાર્યા. આવતી કાલે સુકાલ થવાની વાત ગુરૂમુખે મેં જાણી છે, એવુ કહી વસેનસૂરિએ ઇશ્વરીની દૃઢ શ્રદ્ધા કરી. પ્રભાત થતાં વહાણુ આવવાથી સુકાળ થયા. તેથી તેના ચાર પુત્રાએ દીક્ષા અ‘ગીકાર કરી.
ચારાથી ગચ્છના સમય—શ્રીવસેનસૂના ચાર શિષ્ય નિવૃત્તિ, ચંદ્ર, નાગેન્દ્ર અને વિદ્યાધર એ નામે થયા. ચાર શિષ્યાના નામથી જુદા જુદા ચાર ગચ્છ, થયા, કે જેનાં નામ અનુક્રમે નિવૃત્તિગચ્છ, ચદ્રગચ્છ, નાગે દ્રગચ્છ અને વિધાધરગચ્છ. એ પ્રમાણે પ્રસિદ્ધ થયાં. એ ચારેને એકવીશ એકવીશ શિષ્ય થયા. તેથી પ્રત્યેક શિષ્યના ભિન્નગચ્છે ચેારાશી ગચ્છ થયા. નિવૃત્તિગ
For Private and Personal Use Only