________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૪) આજ્ઞા પ્રમાણે ગામેગામ વિહાર કર અને ચારિત્ર પાલનપૂર્વક ઉપદેશ દેવાની પ્રવૃત્તિ કરવી.
૨ આચાર્યની આજ્ઞા સિવાય વિહાર કરે નહિ અને આચાર્યની આજ્ઞા મંગાવીને વા આચાર્ય આજ્ઞા આપે, ત્યાં માસું કરવું.
૩ પરકીય ગ૭ મતભેદક ચર્ચા ઉદીરણા કરવી નહિ. અન્ય ગચ્છીય સાધુઓની અને સાધ્વીઓની નિન્દા-ઈર્ષ્યા કરવી નહિ અને તેમજ તેઓના ગુ
ને અનુરાગ ધારણ કરવો. અન્ય ગચ્છીય સાધુઓના ભરમાગ્યાથી સ્વર્ગીય સૂરિ વગેરેની આજ્ઞા બહાર થવું નહિં, તેમજ સ્વગચ્છીય આચાર્યાદિકની અન્ય ગચ્છીય સાધુઓ વગેરેની આગલ નિન્દા કરવી નહિ.
૪ સ્વગચ્છીય આચાર્ય જ્યારે જ્યારે સ્વચ્છ સાધુસાધ્વીની પરિષદ્ ભેગી કરે ત્યારે તત્સમયે હાજર થવું અને સાધુઓની તથા ધર્મની સેવામાં આત્મભેગ આપ.
૫ સ્વગચ્છની પ્રગતિના જે જે વિચારે આવે
For Private and Personal Use Only