________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૩) ૧૪ હાનિકારક રીવાજોને અટકાવ કર, કુરીવાજોને ત્યાગ કરે અને જેને કેમમાં સર્વત્ર જે. નેની પ્રગતિ થાય એવા ઠરા કરાવવા અને તે પ્રમાણે વતાવવા પ્રયત્ન કરો.
૧૫ જૈન સાધુઓની, સાધ્વીઓની હેલનાનિન્દા કરનારાઓને અટકાવવા પ્રયત્ન કરે, ગરીબ જેને વ્યાપારાદિકવડે ખાનગીમાં સાહાધ્ય કરવી અને જેના ગણતે મનુષ્ય કોઈપણ સ્થાને ભીખ માગતો ન ફરે એવાં જેનાશ્રમે સ્થાપવાં.
૧૬ વર્ષે વા બે વર્ષે મહાસંઘ ભરવામાં આવે તેમાં ભેદન્તડ, વગેરે પડ્યા હોય તેને શમાવવા એક જેનેની અગ્રગણ્ય કમિટી, અમુક વખત સુધી પ્રયત્ન કરે એ પ્રયત્ન કરે, જેનેની સંખ્યા શાથી ઘટે છે તેના ઉપાયે શેાધી જેને વધે એવા કરાવે પસાર કરવા અને તે પ્રમાણે વર્તવું. સાધુઓના અને સાઠવીઓના પ્રગતિનિયમો
૧ સાધુઓએ અને સાધ્વીઓએ આચાર્યાદિની
For Private and Personal Use Only