________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૫)
તે સ્વગચ્છીયસૂરિને નિવેદવા અને જમાનાને અનુસરી ધર્માંની પ્રગતિ થાય એવી જે જે પ્રવૃત્તિયા આ દરવા ચેાગ્ય હોય તેઓને આદરવી.
૬ સાધુઓએ અને સાધ્વીઓએ પરસ્પર એક ખીજાની નિન્દા કરવી નહિ, કેાઈની સાથે અપશબ્દથી ભાષણ કરવુ નહિ. વ્યાખ્યાનમાં, ભાષણમાં અને લેખ લખવામાં તથા ગ્રન્થેા લખવામાં સર્વ સાધુઓની સાથે ઐકય વધે, કલેશ ભેદ શમે અને સર્વ ગુચ્છના સાધુ, સાધ્વીઓ, આચાર્યો સંપીને એક માટા વર્તુલમાં ભેગા મળી ધાર્મિક કાર્યો કરે, એવી યુક્તિપ્રયુક્તિથી પ્રવવું.
૭ સાધુઓએ અને સાધ્વીઓએ કાઇ ચેલા અગર ચેલીને ખરાબ સલાહ આપી તેના ગુરૂથી જુદી પાડવી નહી. સ્વગચ્છીય આચાર્યની આજ્ઞા વિના અન્ય ગચ્છીય સાધુને અને સાધ્વીને સાધુઓએ અને સાધ્વીઆએ પાસે રાખવી નહિ. અન્ય ગચ્છ-પક્ષ સંપ્રદાયની સાથે વિરોધ થાય એવી પ્રવૃત્તિયામાં પડવું નહિ.
For Private and Personal Use Only