________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૩) મંડલે લેશે. તેઓમાં પરસ્પર વિરોધ સંઘદનથી પરસ્પર શકિતની હાનિ થશે પરંતુ બંને સ્વસ્વ આશ
ને વળગી સ્વસ્વ વિચારેને પ્રચારતા બંને અમુક રૂપમાં ફાવશે. કાલી કાલનું કાર્ય કરશે, અને અનેક વિચારાચાર રૂપાંતરેએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની વાસ્તવિક સ્થિતિ પ્રગતિ થયા કરશે. ભવિષ્યની પ્રજા સંપ્રતિ જે જે વીર્ય હાનિકર ચર્ચાઓમતે અને મહાસંઘ પાકય પ્રવૃત્તિના કલેશ થાય છે તેના ઈતિહાસ વાંચીને વશ્વાઓની મૂર્ખતા પર હસશે અને પ્રગતિને વારસે આપવાના અભાવે તે. એના નામની ઘાને–કબરેને અવગણશે, આ પણ એકસમય જે ચેતવામાં નહિ આવે તે ભાવિદેશકે–સંઘસેવકે અને ઉદાર દષ્ટયાધર્મના જે સેવકે થશે તેઓના મનમાં આવશે. કે સમય એ નહિ હોય કે જેમાં પ્રાચીન માન્યતાના પ્રેમીઓ ન હોય અને તેમાં કોઈ સમય એ નહિ હોય કે જેમાં સુધારકે ન ઉત્પન્ન થાય. બન્નેના આશયા ઉત્તમ હેવા
For Private and Personal Use Only