________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
30
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવા લાગ્યા. સંવત ૧૪૪ સાલમાં અંતર જીકા નગરીમાં ઉલૂક રાગુપ્તે કાઢમત કાઢા. સ્થવિર ઉત્તર ખલિસહુથકી ઉત્તર અલિસહુ નામના ગચ્છ નીકળ્યા ને તે ગચ્છમાંથી કાસ'ખિકા, સાઇત્તિયા કાટ ખાણીને ચંદનાગરી એ ચાર શાખા નીકળી. કાશ્યપ ગાત્રી આ રાહણસ્થવિરથી ઉદ્દેહ નામના ગચ્છ નીકળ્યેા. અને તેની ઉડ્ડમરિજીયા, માસપુરિયા, મઈપત્તિયા, ને પુન્નપત્તિયા એ ચાર શાખાઓ નીકળી. સ્થવિર શ્રી ગુપ્તથકી અને હારિયસ ગુપ્ત ચકી ચારણુ ગચ્છ નીકળ્યે, ને તે ચારણુ ગચ્છની હા માલા ધારી, સંકાસિયા. ગવેધુઆ, અને વાનાગરી એ ચાર શાખા નીકળી. સ્થવિર ભદ્રયશ થકી ઉડુવાડિક ગચ્છ નીકળ્યે અને તેની ચપિયા દ્ભિજીયા, કાકક્રિયા, ને મેહુલિજ્જીયા એ ચાર શાખાઆ નીકળી. સ્થવિર કામ િથકી વશવાટિક ગચ્છ નીકળ્યા. અને તેની સાવથિયા-રજ્જ પાલિયા અંતરિજીયા, ખેમલિયા, એ ચાર શાખાઓ
For Private and Personal Use Only