________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીકળી. વાસિષ્ટ ગોત્રવાળા સ્થવિર રૂષિત અને કાકદિકથકી માનવ ગચ્છ નીકળે અને તેની કાસવિજાજીયા, ગેમિયા, વાસિઠ્ઠીયા, ને સોરઠ્ઠીયા એ ૪ શાખાઓ નીકળી. સ્થવિરસુસ્થિતિને સુપ્રતિબદ્ધ થકી કેટિકગચ્છ નીકળે અને તેની ઉચાનાગરી, વિદ્યાધરી, વયરી, ને મજછમિલ્લા એ ચાર શાખા નીકળી. સ્થવિર સુસ્થિત સુપ્રતિબદ્ધના શિષ્ય પ્રિયગ્રન્થ થયા અને તેમનાથી મધ્યમા શાખા નીકળી ને વિદ્યાધર ગોપાલવિરથી વિવાધરી શાખા નીકળી. સ્થવિર આર્યશાંતિશ્રેણિક થકી ઉચ્ચનાગરી શાખા નીકળી. સ્થવિરઆર્યશાંતિશ્રેણિકના ૪ શિષ્ય થયા. તેમાંના આર્ચશ્રેણિક થકી આર્ય શ્રેણિકા શાખા નીકળી અને આર્યતાપસથી આર્યતાપસી શાખા નીકળી અને આર્યકુબેરથી આર્યકુબેરા શાખા નીકળી અને આરૂષિ પાલિત થકી આરૂષિતપાલિતા શાખા નીકળી. સ્થવિર આર્યસિંહગિરિના ચાર શિષ્ય થયા તેમાંના આર્યસમિત નામના શિષ્ય
For Private and Personal Use Only