________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
ની સીમમાં
વાસીઓમાં
રસ ગ્રામ
સર્વ તીર્થને માનતા હતા, પરંતુ તેઓની આચાર સંબંધી માન્યતાઓ મુખ્યતાએ નિગમના આધારે હતી પરંતુ તેઓ આગામેની ઉત્થાપના કરતા નહેતા. યોગવિધિ વગેરેની માન્યતાઓની પ્રણાલિકા ચૈત્યવાસીઓમાં હતી. સાધુઓ અને સાધ્વીઓ થવાની માન્યતા પણ ચૈત્યવાસીઓમાં હતી. ત્યવાસીએની માન્યતા પ્રમાણે ગુડસ્થ ગુરૂ તરીકે જૈન બ્રાહાણે ધાર્મિક ગ્રહસ્થ ગ્ય સંસ્કારને કરાવતા હતા.
ચૈત્યવાસીઓ ગૃહસ્થગુરૂ અને ત્યાગગુરૂ એવા બે પ્રકારના ગુરૂઓ માનતા હતા. શ્રીમદ્ આત્મારામજી મહારાજે તત્ત્વનિર્ણય પ્રાસાદમાં ગૃહસ્થગુરૂ અને ત્યાગી ગુરૂ કયા કયા સોળ સંસ્કારો પૈકી સંસ્કારે કરાવે, તેનું વર્ણન કર્યું છે. વિક્રમ સંવત્ ૯ નવમા સૈકામાં જૈન બ્રાહ્મણે કે જે જેને ગૃહસ્થ ગુરૂએ તરીકે હજારોની સંખ્યામાં હતા, તેઓના કુળને આદ્ય શંકરાચાર્યે પિતાના માર્ગ તરફ આકર્ષી, તેથી જેનધર્મનું જોર ઘટવા લાગ્યું અને બ્રાહ્મણે અમુક વેદિક
For Private and Personal Use Only