SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨૦ કાયમ હતાં અને તે પ્રમાણે સોળ સંસ્કાર વગેરેની ક્રિયા થતી હતી અને દરેક તીર્થકરના સમયમાં જેનાગમાં નવાં થતાં હતાં અર્થાત્ દ્વાદશાંગી જુદી ૨. ચાતી હતી. મહાવીર પ્રભુના સમયમાં જેન નિગમ અર્થાત્ જેને કાયમ રહ્યા હતા. ચૈત્યવાસીઓનું જેર હતું ત્યારે જોનવેદ-ઉપનિષદે સર્વત્ર પ્રચલિત હતી, પરંતુ આગમવાદીઓનું વિ. સં. એક હજારના સૈકામાં જેર થવા લાગ્યું ત્યારે ચૈત્યવાસીઓની ધાર્મિક પ્રવૃત્તિનું જોર હડવા લાગ્યું. વર્ધમાનસૂરિ પૂર્વે ચૈત્યવાસી હતા તેમણે ચોરાશી ચૈત્યેની માલીકી છેડી, ત્યારે આગમવાદ એરપર આવવા લાગે અને જેન નિગમેમાંથી આગમવાદીઓને ગ્રહણ કરવા ચોગ્ય ધાર્મિક સંસ્કારોના મંત્રીને વર્ધમાનસૂરિએ આચાર દિનકર ગ્રન્થ બનાવીને તેમાં ગોઠવ્યા તેમજ અન્ય આગમવાદી આચાર્યોએ નિગમમાંથી સાર ભાગને રહી અન્ય ગ્રન્થો રચા એવી કેટલાકની માન્યતા છે તથા શત્રુંજ્યના કર્તા ધનેશ્વરસૂરિ ચૈત્યવાસી હતા એમ પરંપરા કર્ણકૃતિ વહ્યા કરે છે. ચૈત્યવાસીઓ For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy