________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
રીકામાં નિગમવાદી ચેયવાસીઓની શી શી માન્યતાઆ હતી તેની કઈક ઝાંખી જણાય છે. ચૈત્યવાસીઆની મુખ્ય એ માન્યતા હતી કે જૈન વેદો જૈન ઉપિનષટ્ઠા અને જૈનાગમાવડે જૈન ધર્મમાં ચારે વને સદાકાળ રાખવી અને રાજકીય ધમ તરીકે જૈન ધર્મ ટકી રહે એવી સ પ્રવૃત્તિ કર્યા કરવી. આગમેને મુખ્યતાએ માનનારા આગમવાદીઓનુ જોર થવા લાગ્યું ત્યારે પણ તેઓમાંથીનિગમ પ્રભાવક ગચ્છ તરીકે એક ગચ્છ કાયમ રહ્યા. જૈન વેઢા અને જૈન ઉપનિષદાના નિગમમાં સમાવેશ થાય છે. હાલ પણ કહેવત છે કે તે અગનિગમની વાત જાણે છે અર્થાત્ આગમ નિગમની વાત જાણે છે. મનું જીણુાણુની ઉપદેશ કલ્પવલ્લિની ટીકામાં જણાવ્યું છે કે આગમે અને નિગમે એ બતેને ભેગાં કર્યા વિના જૈનતત્ત્વાનુ સમાધાન થાય નહિ. જેનાગમા અને જૈન નિગમે એ બન્નેથકી જૈનધર્મ વિશ્વમાં પ્રવતી શકે છે. ભરત રાજાએ જૈન નિગમા પ્રવર્તાવ્યાં હતાં.તે સર્વ તી કરાના સમયમાં
For Private and Personal Use Only