________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જાએ ચૈત્યવાસીઓને ધર્મગુરૂ અને રાજગુરૂ તરીકે માનતા હતા અને ચૈત્યવાસી આચાર્યો રાજાના ધામિક સસ્કારીની ક્રિયા કરતા હતા. કેટલાકાના મત એવા છે કે ચૈત્યવાસી જૈનાચાર્ચે રાજના ધાર્મિક પુરાહિતાનુ ધાર્મિક કાર્ય કરતા હતા તેથી જૈનાના જૈનવેદના પ્રચારથી:રાજકીય ધર્મ તરીકે જૈન ધર્મ પ્રવર્તતા હતા. ગુજરાતમાં ચાવડાઓના રાજ્યમાં બ્રાહ્મણેા કે જે વૈદિક તરીકે કર્મ કાંડી હતા. તેઓનુ જોર ખીલકુલ નહેાતુ. જૈનવેદો ઉપનિષદો વડે જૈન બ્રાહ્મણેા ધાર્મિક પ્રવૃત્તિ કરીને જૈન ધર્મની આરાધના કરતા હતા. ચૈત્યવાસીઓની જાહેોજલાલીના સમયમાં આ ગમ અને:નિગમની સારી રીતે પ્રચલિતતા હતી અને બ્રાહ્મણા, ક્ષત્રિએ, વૈશ્યા, અને દ્બા એ ચારે વ જૈનધર્મ પાળતી હતી. મુખ્યતાએ નિગમવાદી ચૈત્યવાસી આચાર્યાનું જોર સાલ'કી હુ ભરાજના સમયમાં હેઠવા લાગ્યું અને આગમવાદી જૈનાચાર્યાંનું જોર કંઈ વધવા લાગ્યું. મજિણાણુ સાયની ઉપદેશ કલ્પવદ્ધિ
For Private and Personal Use Only