________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( te )
આ વ‘શની કીતિ વધારા, સ વિદ્યાએ વિશ્વ પ્રચારા; હિંસા યજ્ઞા અનેક નિવારા.
રાજ્ય દેશમાં કરશે સુધારા, દેહાધ્યાસથી થાશેા ન્યારા; તેથી સફૂલ થશે અવતારા.
શિખામણ. ૧૧
સર્વાં સઘની કરો સેવા, અરિર્હુતને માનેા દેવા; દાન દેવાની રાખેા હેવા.
શિખામણ. ૧૨
થાશે। શુદ્ધાતમ ગુણુરાગી, જ્ઞાન ગર્ભિત થાશેા વૈરાગી; થાશેા મન મમતાના ત્યાગી.
નિશદેિન તમારી રાગીરે, પ્રભુ જગ ઉદ્ધરો, ઝેટ કેવલજ્ઞાનને વરશેરે.
શિખામણુ. ૧૩
વ્યવહાર કરી પુણ્ય કર્મ, જ્ઞાની દન ચારિત્ર ધર્મ; સાધી પામેા શવપુર શ
આત્મવત્ સહુ જીવાને નિરખી, કરા વિશ્વ દયા મન હરખી; લેજો સાચું અનુભવ પરખી.
શિખામણુ. ૧૬
જૈનધમ ને પ્રેમે પાળા, મિથ્યા માહ પરિણિત ટાળે; આત્મ શકિતયાને સભાળે.
વનમાં કેણુ કરે ખરદાસ, છડયે તમે સ સહેવાં ભુખ ને પ્યાસ રે,
શિખામણ, ૧૪
For Private And Personal Use Only
નઢિવ નને શીખ દીધી, વીરે સંચમની વાટ લીધી; બુદ્ધિસાગર સયમ સિદ્ધિ
શિખામણ, ૧૫
શિખામણુ, ૧૭
((6)
વીરપ્રભુની દીક્ષા પ્રસંગે યશાદાએ ગાયેલી ગુહલી. વહેલાં વહેલાં દરશન દેરારે, સ્વામી શાતામાં રહેરા, એ રાગ. વ્હાલા વીર પતિ વૈરાગી, સયમ લેઇ થયા તમે ત્યાગી,
શિખામણ. ૧૮
તમને શુદ્ધાતમની ધૂન, તુમ સંગતવણ સઘળું શા મારૂ રહ્યું હવે કાણુ રે.
પ્રભુ
*,
પ્રભુ.
૧
3