SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ( ૮૮ ) દીક્ષા લેતી વખતે મહાવીર પ્રભુની મોટાભાઈ નંદિવર્ધનને શિખામણુ. સનેહસંત એ ગિરિ સેવા, એ રાગ. સુણે નંદિવર્ધન અધુ, કરૂણું આદિ ગુણગણ સિધુ, મારે છૂટો દુનિયા સંબંધ, શિખામણું ચિત્તમાં તમે ધરશે. વાધિકારે રાજ્યને કરશે. શિખામણ ૧ વર્ષીદાન યથા ક૯૫ દીધાં, દાનથી ત્યાગ સંયમ સિદ્ધયાં. . ઉપકારે દીધાને લીધાં. શિખામણું. ૨ ઉપકારનાં કામે કરજે, ધર્મમાર્ગમાં નિત્ય સંચરશે; પાપ માર્ગમાં પગલું ન ભરશે. શિખામણ. ૩ ક્ષાત્રધર્મ ન ચૂકશે કયારે, સાધુ દુઃખીની ચઢશે હારે, . સત્ય ચૂકે તે જગમાં હારે. શિખામણ, ૪ ન્યાય આપ સર્વને સાચે, પક્ષપાતને દેઈ તમારો; દેહ ઇન્દ્રિય સુખમાં ન રા. શિખામણ. ૫ આતમ સમ જગને ગણશે, દુષ્ટ કોધાદિકને હણશે; રૂડા અનુભવ પાઠ ભણશે. આ શિખામણું. ૧ ૬ શુભાચારથી દેશ સુધારે, સત્ય નીતિથી ધમાં વધારે જૈનધર્મને જગમાં પ્રચાર. શિખામણું. હું ધચ્ચે યુદ્ધથી પાછા ન ફરવું, સત્ય કાર્યમાં ક્યારે ન ડરવું; ન્યાય સત્યમાં પગલું ભરવું. શિખામણ ૮ ઉચ નીચને રાખે ન ભેદ, મુંઝી કેને આપે ન બે રાખે સિદ્ધ થવાની ઉમેદ. શિખામણ ૯ બનશે નહીં તે પ્રમાદી, કરશે શુદ્ધાતમ યાદી. કદિ થાશે ન ખોટા વિવાદી. શિખામણું. ૦ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy