SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( 23 ) નદિવન ખેંલે સાંભળ વીર જો, માતા પિતા મરણે નહિ રહેતી ધીર જો; દાઝ્યા ઉપર ડામ સમુ લાગે શ્યુ જો. તુજ વણુ ઘરમાં મુજથી નહીં હેવાય જો, મોટાનુ મેલ્યું માનેા લઘુ રાય જો; એક પલક પણ તુજવણુ ચેન નહીં પડે જો. વીર કહે જગ જીવાના ઉદ્ધાર ો, કરવા મારા તીર્થ‘કર અવતાર જો; માટે ત્યાગી થાવું મુજને ઝટ ઘટે ો, પ્રથમ કરો મારો પ્રભુજી ઉદ્ધાર જો, તુમ સંગત વણુ સૂનાં છે ઘરમાર જો; મારા આગ્રહથીજ વર્ષે એ ઘરે રહેા જો. ઘેર રહું. પણ ત્યાગી પેઠે રહેશુ' જો, અચિત્ત લેાજનપાન પ્રસંગે લેશુ` જો; તમ દાક્ષિણ્યે ઘરમાં રહું' છું જાણજો જો. ચ્યાત્મજ્ઞાનથી દુનિયાના ઉદ્ધાર ો, કરવાને તીર્થંકરને અધિકાર જો; જૈનધમ ફેલાવા કરવા અવતર્યાં જે. અહેન્ તીર્થંકર જગના ઉદ્ધાર જો. કરતા ખીજાને નહિ ત્યાં અધિકાર જે; કેવલજ્ઞાની થઇને જગને મેધવુ ો. ન’દિવન સુણી પ્રભુનાં વચન જો, અંતર આતમમાંહી થયા પ્રસન્ન જો; ધન્ય ધન્ય મહાવીર પ્રભુ તુજને સદા જો. વિશ્ર્વ અડધુ મહાવીર પ્રભુના સંગ જો, પામી નવિન થયા અલગ જો; બુદ્ધિસાગર વીર પ્રભુ બધુ ભલાજો. For Private And Personal Use Only ૫ ૧૦ ૧૧ ૧૨ ૧૩
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy