________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૦)
( ૮૩ )
શ્રી મહાવીર પ્રભુની ભક્તિભાવના.
સગપણ હરિવરનું સાચું એ રાગ,
મળ્યા વીરપ્રભુજી વૈરાગી, મારી ચેતના અંતરમાં જાગી; રામરામે થયા વીરને રાગી.
મળ્યા. ૧
કીધું સજ્ઞ મહાવીરનું શરણુ, શાકભીતિ નહીં આવે મરણું; દિલમાં પ્રગટયું અમૃત ઝરણું.
મળ્યા.
૨
જૈનધમ પ્રકાશ્યા મન ભાળ્યે, મેહમાયાના જોરા નહિ ફાગ્યે; વીર જાપથી આનન્દ ઉલસાયે.
સન્યા 3
વચાઉ નહીં મિથ્યા હેંમે, ધણી પરમેશ્વર કીધા નેમે; વીર કૃપાએ રહીશુ ક્ષેમે
મળ્યા. ૪
āહુ નાત જાતની નહીં પરવા, વ્હાલા વીરપ્રભુ ક્ષણ ક્ષણ સ્મરવા; મળી નાકા ભવસાગર તરવા.
મળ્યા.
મ
વીર !!! તુજ રાગે હુ' વેચાયે, તુજ સ્હામા ભક્તિથી ખે‘ચાયા; પામ્યા વીરપ્રભુ સત્ય દરમાયે,
મળ્યા.
અધમાધમ પાપીને તાર્યાં, જગજીવાને વ્હે' ઉદ્ધાર્યાં; હે કાજ ઘણા જનનાં સાર્યાં.
મળ્યા.
મળ્યા.
તુજ પ્રેમથી સહુ ચેાગા પ્રકટે, કામ ક્રોધાદિક દોષો વિઘટે. સન્યા છે ું ન સાહિબ શીર સટે, વ્હાલા આતમવીરના ઉપયેાગી, સહુ ચેાગથકી થઇયે યાગી; ચિદાનન્તામૃત લેાજન લેાગી.
મળ્યા.
મળ્યા. ૧૦
વીર પ્રેમથકી વીરજન મળતા, વીરભક્તેા નહીં પાછા પડતા, સહુ જાતિતણાં મંગલ વરતા. પળપળ યાદી વીર !!! તુજ થાતી, વીરભાવે ભરાણી છે છાતી; પ્રભુષણ નહીં ઇચ્છું ધન ખ્યાતિ.
મળ્યા. ૧૧
For Private And Personal Use Only
७