SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( 34 ) જૈનધમ ના કરવા વિશ્વોદ્ધાર જો, જેથી વિશ્વાદ્વાર અને સુખવાસ જો; તીર્થંકર અવતારી પ્રભુ સ’ગી રહે એ. પત્નીના ગુણુ કર્મો પાળ્યાં સ જો, કદિ ન કરતાં બાહ્ય વસ્તુને ગવ જો; ધન્ય તમારા સામ્યયેાગને મહાસતી જો. મારી પાછળ આવેા મુકિત પથ જો, રાગદ્વેષની છેાડી નાખી ગ્રંથિ જો; બુદ્ધિસાગર વીરવચનને ધન્ય છે જો. ધરી ધ્યાન આતમ લયલાવી, શુકલ ભાવે કૈવલ પ્રગટાવી; પ્રભુ લેજો મુક્તિ મનાવી. (193) શ્રી નદિધન બંધુના દીક્ષા વખતને વીરપ્રભુને સમાધ સનેહીસંત એ ગિરી સેવા. એ રાગ. પ્રભુ મહાવીર ખંધુ હમારા, મારા આત્મથકી પણ પ્યારા, પરી સયમ રહે સુખકારા. પ્રભુ. ધર શ્મશાન જેવુંજ લાગે, ચિત્ત ચારીગયા પ્રભુરાગે; તેમ વળીયાછે. વૈરાગ્યે. પ્રભુ. પ્રભુ તવવણુ લેશ ન ગમશે, ચઉદ્દેિશમાં ચિત્તડુ ભમશે; ફાની સાથે આતમ મુજ રમશે. પ્રભુ. પ્રભુ. મારૂ' હૈડુ' ચરચર ચીરાતું, દુઃખ વિયેાગતું ન સહાતું; હૅને જીવ્યુ' હવે ન જીવાતું. પ્રભુ. તુમ સંગે પ્રભુ જ્ઞાન પામ્યા, સમકિત શ્રદ્ધાએ જામ્યા; હુને હતા તવ વિશ્રામ. ૧૦ For Private And Personal Use Only ૧૧ પ્રભુ. ૩
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy