SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) (192) પ્રભુ મહાવીરના ગૃહવાસમાં યશાદાને ઉપદેશ. શ્રી સ્થૂલિભદ્ર મુનિવરમાં શિરદાર જો. એ રાગ, પત્ની ગુણવ ́તી દેવી યજ્ઞેાદા નારો, હિતશિક્ષા સાંભળતે ધરી મન પ્યાર જો; જલપ`કજવત્ ભાગેામાં રહેવુ ઘટે જો, કાયાનાં લગ્ન છે કર્માધીન ો, આત્માનાં લગ્ન છે ધર્માધીન જો; આત્મિક રસ વણુ દેહ લગ્ન સુખ નહિ દિસે જો. આતમ આતમને ચ્હાવે બહુ માન જો, દેહરૂપમાં મેહ ન સાચું જ્ઞાન ; આત્મસ્વરૂપે પતિ પત્ની દન ભલાં જો. સાકર મધુતા સાકરથી નહીં ભિન્નો, પતિપત્ની સાત્વિક એક્ચે લયલીન જો; અલૌકિક સેવા ભક્તિ મેળા ભલા જો. આત્મ આત્મને થાય પરસ્પર મેળો, સ્વાર્થ વૃત્તિને સ્વપ્નામાં નહીં ભેળો; કાયા છાયા પેઠે સાથી સદા જો. જરા ન ઝૂ હું જલથી મીન સુહાય જો, આત્મર‘ગમાં જડના મેાહ વિલય જો, આત્મિકભાવે વિશ્વ ઐક્ય અનુભવે સદા જો. કમ યાગિની નારીના અવતાર જો, મહાસતી ઉપકારિણી જયકાર જો; આત્મદૃષ્ટિથી વહેશો ઘરનાં સૂત્રને જો. દેહુ ચિત્તથી ન્યારા આતમરામ જો, અનુભવી રહેશે તેમાં સુખ ધામ જો, સ તમારા અધિકારાને આદરા જો. For Private And Personal Use Only ૨ 3 ૪
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy