SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir પરમેશ્વર. ૬ પરમેશ્વર. ૭ પરમેશ્વર, ૮ (૫૬ ) મારી શ્રદ્ધા પૂરણ જેના મન વસી, તેવા જેનો બને ન કયારે દાસ જે. સર્વ જાતનું જ્ઞાન કરે બહુ ભાવથી, બાળક બાલિકાને આપે જ્ઞાન જે; મુજ ભક્તિમાં મુજને દેખે ભાવથી, તેવા જૈન પામે જગમાં માન જે. આચાર્યો સાધુને મુજ સરખા ગણે, દેશકાલ પ્રગતિને જેહ ઉપાય છે; આદરનારા જેનેની ચડતી થતી, જૈનો માટે જીવે કરતા હોય છે. જેને માટે જેને જીવે જયકર, સર્વ સમર્પણ કરનારા ગુણ ધાર જે; સંઘની સેવા હારી સેવા જાણવી, જાણે તે મુજ જૈને છે નિર્ધાર જે. સુજ શ્રદ્ધાળુ જેને શિવપદ પામતા, મુજ ભકત જગમાં સુખિયા નરનાર જે; શ્રદ્ધા શસ્ત્ર ધરંતા હારે નહીં કદિ, કલિકાલ શકિતને આદરનાર જે. મુજને ભજનારાએ મુજ શરણે રહ્યા, ચંડાલે પણ મુજ પદને વરનાર જે; બુદ્ધિસાગર વીર પ્રભુની વાણીએ, જેનો તારે ને નિશ્ચય કરનાર જે. પરમેશ્વર, ૯ પરમેશ્વર. ૧૦ પરમેશ્વર. ૧૧ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy