SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ( ૬ ) દીક્ષા કલ્યાણક ત્રીજો વધાવા. માલણ ગુંથી લાવ ગુણીયલ ગજા. એ રાગ, થયા મહાવીર દેવ વૈરાગી, વિરતિ પરિણામે ત્યાગી; શુદ્ધભાવના ઘટમાં જાગી, માગશર વદ દશમીએ દીક્ષા, દીધી માહમાયાને શિક્ષા; કરપાત્ર પ્રભુ લે ભીક્ષા. નિજ આતમમાં લયલીન, આા ભાવમાં માની ન દીન; શુદ્ધ ચિ'તવતા રૂપ જિન. પરિષદ્ધ સહિયા દુ:ખદાયી, પણ પ્રભુજી રહ્યા અકષાઇ; ધર્મ શુકલમાં લય લાવી. શુભાશુભી રહ્યું નહીં ચિત્ત, સત્ય સમતા ચેાગે પવિત્ર બુદ્ધિસાગર વીરચરિત્ર. થયા. ૧ For Private And Personal Use Only થયા. ૨ થયા. ૩ થયા. ૪. થયા. પ ( ૬૪ ) ચેાથેા, કેવલ કલ્યાણક વધાવા. વિ તમે વંદા રે સૂરીશ્વર ગચ્છરાયા. એ રાગ, વૈશાખ સુદ્ધિ દશમી મહાવીરજીન, કેવલ જ્ઞાનને પામ્યા, શુકલ ધ્યાને ઘાતિકા, નાશ કરી દુઃખ વાગ્યા; વિજન પઢારે વીરજિનેશ્વર દેવા, જગ પરમેશ્વર રે, સુર નરપશુ કરે સેવા, સમવસરણુ ધ્રુવે રચિયું શુભ, ત્યાં મહાવીર વિરાજે; જૈનધર્મની દેશના દેવે, મેઘપેરે ધ્વનિ ગાજે. ચેાત્રીશ અતિશયે છાજે અર્હન, વાણી ગુણુ પાંત્રીશે; દોષ અઢાર રહિત વીતરાગી, સત્યતત્ત્વ ઉપદેશે. વિ. વિ. ' 3
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy