SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાન સમ કેઈ ન મેટું જ્ઞાન જે, આત્મજ્ઞાનના દાન સમું નહીં દાન જે; આત્મજ્ઞાનથી જગમાં શાંતિ સંપજે રે. આત્મજ્ઞાન છે નિત્ય જીવન સુખકાર જે, અજ્ઞાનાસકિત મૃત્યુ દુખકાર; ભય તે મૃત્યુ નિર્ભય જીવન જાણવું જે. વર્યહીન નહિ આતમતત્ત્વને પામે જે, આત્માર્પણું વણ ઠરે ન કોઈ કામે જે; ભકિતજ્ઞાનને વેગથકી શિવ સંપજે જે. એક એક ચગે આતમ અનત જે, અનઃ સુખડાં પામ્યા થૈ ભગવંત જે; દેશકાલ મર્યાદા છે નહીં ધર્મને જે. આતમ ધર્મવિષે સહુ ધર્મ સમાય જે, આતમમાંહિ અનંતરસ પ્રગટાય છે; આતમરસિયાને વિષયારસ નહીં ગમે છે. આતમ સાથે મને રમતું છે સ્વર્ગ જે, મોહની સાથે મન રમતું છે નર્ક જે, નિર્લેપી મન જલપંકજવતુ જાણવું જે. મુજમાં મન રાખીને નરને નાર રે, કર્મ કરતાં વર્તે સ્વાધિકાર જે; પ્રાંતે પામે મુજ પદને ગુણ ગણુ વરી જે. પરમાર્થે જેની વપરાતી શકિત જે, તે છે મહારે જગમાં સાચે ભકત ; ભય પેદને કલેશ વિના કર્મો કરો જે. અજોમાં પણ કેટ મુજને જાણે છે, કેટિમાંથી સેંકડે મનમાં આણે રે; આણીને પણ પડે ન પાછા વિરલા જે. For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy