________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ )
ગુરૂ ગીતમના મહિમા ઘણા, સહુ લબ્ધિતા ભડાર. પ્રથમ જેહુ ગાતમ ગુરૂ ગુણુ ગાવશે, તેહ સુખી થશે તરનાર. પ્રથમ ૨ જૈન ધર્મ જગત્ ફેલાવીચે, કરી મહાવીર પાસે વાસ. પ્રથમ॰ બુદ્ધિસાગર ગાતમ સદ્ગુરૂ, પ્રણમે નરનારી ઉલ્લાસ. પ્રથમ॰ ૩
( ૩૨ )
માન એકાદશીની ગુહલી,
( એની વિસાગર ગુરૂ વદીએ. એ રાગ. )
માન એકાદશીને આરાધીએ, એમ સદ્ગુરૂ કે ઉપદેશ, ઉપવાસ ને મૈાનપણુ· ધરા, જેથી નાસે ભવ ભય કલેશ, માન૦ ૧ નેમિનાથ પ્રભુ ઉપદેશથી, શ્રીકૃષ્ણે આરાધી એહ; તેમ આરાધે વિધિયાગથી, પામે સ્વગ સિદ્ધિ શુભ દેહ. માન૦ ૨ દેહ વાણી મન મમતા તજે, ઇચ્છા રાધે તપ કહેવાય; ભૂતકાલનાં કમ ઘણાં ખરે, નિરાસકિતએ કર્યાં કરાય, માન૦૩ યથા શક્તિ તપ જપ કીજીએ, જેથી તન મન શુદ્ધિ થાય; બુદ્ધિસાગર આતમ નિ લે, શુદ્ધ પરમાતમ પદ પાય. માન૦ ૪
( ૩૩ ) ચાદ્દશની ગુહલી.
વિ તમે વારે સૂરિધર ગચ્છાયા એ રામ.
ચઉત્તરો કરજોરે નત પાષધ પચ્ચખાણુ, તપ ગુણ વશેરે શિરધરી ગુરૂની આણુ; ચઉદશે વીર આગમ સાંભળીએ, પિરહિરને સહું કામ, ચારિત્ર ગુણુ આરાધન કરીએ, દઇએ વીરનું નામ.
For Private And Personal Use Only
ચઉદશે.
૧