________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
( ૨૮ )
વિશ્વવ્યાપક જૈન ધર્મની ગુ'હલી.
જગ વ્યાપક ધર્મ કહે વિભુ, મહાવીર પ્રભુ ઉપકારીરે; જૈનધમ સનાતન જાણુશા, દયાધમ ભર્યાં. જયકારીરે, જગ. ૧ આત્મગુણ્ણા તે જૈનધમ છે, જ્ઞાન દન ચારિત્ર જાણારે; નાત જાત વેષ ભેદ નહિ જીહાં, સદાચાર ગુણા મન આણુારે. જંગ, રે નિશ્વમિત્ર બની શુદ્ધ પ્રેમથી, ટાળા જીવાના સહુ દોષાર, આત્મભાવથી ગુણગણુ એધથી, વિશ્વજીવાને બહુ પાષરે. જગ. ૩ બૈરી ઉપર વૈર ન રાખીએ, દ્વેષી ઉપર પણ નહીં દ્વેષરે; કોઇ ધર્માંની નિન્દા ન કીજીએ, ઉપશમીએ સઘળા ફ્લેશરે, જગ, ૪ કઢિ બ્લૂટું ન એલીએ મેહુથી, કર્દિ કેાની ન કરીએ ચારીરે; બ્રહ્મચય યથાયાગ્ય ધારીએ, નહીં કરવી કદા શિરનેરીરે. જગ, ૫
કર્યાં' કમ પ્રમાણે પ્રાણીઓ, સુખ દુઃખને જ્યાં ત્યાં પામેરે; માટે પાપ કર્યું નહી કીજીએ, ધરી ધર્મને હૅરો - ઠામેરે, જા. ૬ જૈનધ વિષે તે સમાય; તેથી રાગદ્વેષ દૂર જાયરે, જગ. ૭
સહુ ધમ રહ્યા જે જગવષે, બુદ્ધિસાગર વ્યાપક ધર્મ છે,
( ૨૯ )
પંચમીની ગુહલી.
ભાવે ૫ચમી તપ કરીએ ભલુ, જ્ઞાન મ`ત્રને જપીએ જાયરે જ્ઞાનાવરણી કર્મ ટળે ઘણું, જ્ઞાન પ્રગટેલ અમાપરે, ભાવે. ૧ સવ ઇચ્છાઓના રાય જે, તપ કહીએ તે જગ સાચુ રે; જ્ઞાન ભણુવુ' ભણાવવુ પ્રેમથી, તપ તપવામાં નિત્ય રાચુરૈ, ભાવે, ર
For Private And Personal Use Only