SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) ફ્રેશન ફિશિયારીમાં સપડાયા ઘણા, વેશ્યા પરનારી લપટ નહિ પાર જો; દેશ કામ ને ધર્મની પડતી તેહથી, માટે જાગી ચેતા નર ને નાર જો, દેવગુરૂ ને ધર્મની સેવા સહુ કરી, સ શક્તિયેા ખીલવા નરને નાર જો; બુદ્ધિસાગર જૈનધર્મ ને સેવતાં, જૈનાની ચઢતી થાશે નિર્ધાર જો. ( ૨૭ ) શ્રાવિકાઓને એધની ગુહતી. ચઢતી. For Private And Personal Use Only ચઢતી. ७ ગુરૂજી ગુણવ‘ત એમ ઉપદ્ધિશે, શ્રાવિકાઓને શુભભાવેર; ૫ના ગ`ગાસમ સ્વચ્છ ઢીલની,અને ગભીર મનની સ્વભાવે૨ે. ગુ૦ ૧ જૈન ધમ રગેરગમાં ધરા; પાળેા સમ્યકત્વ શુભ આચારરે; ઘર સ્વસમું કરા સદ્ગુણે, કરો આતમના ઉદ્ધાર૨. ૩૦ ૨ ઢધમ વતી એક શ્રાવિકા, ઘર કુટુ'ખ દેશ સુધારેરે; જૈનશાસ્ત્ર ભણેલ્લી ગણેલી થૈ, નિજ સાંતાનાને ઉદ્ધારેરે. શુ૦ ૩ દાન દેવે સુપાત્રે ભાવથી, દેવગુરૂ દન કરી ખાવેરે; પાળે શ્રાવિકા ધર્મ પ્રેમથી, દેવલેાકનાં સુખડાં પાવેરે. ૩૦ ૪ માટી ઉમર પુત્રને પુત્રિકા, જૈનવિધિથકી પરણાવેરે; સહું સહન કરે, દુઃખ ઉપન્યાં, મહાવીરને ભજતી ભારે, ૩૦ ૫ ધરસૂત્રને ચલવે સ`પથી, સાસુ સસરાની કરે સેવારે; કરે સ'ભાળ અધિકાર ધથી, ચાખે સદ્ગુણ ગણુના મેવારે. ૩૦ ૬ મહાવીર પ્રભુ દિલમાં ધરી, નિલે૫ ખની કરે કાજરે, બુદ્ધિસાગર સદ્ગુરૂ એધથી, પામે શ્રાવિકા શિવરાજરે, ગુ૦ ૭
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy