________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
( ૨૬ )
દુષ્ટ હાનિકારક રીવાજોના નિષેધની ગહે‘લી.
શ્યામને એ રાગ. )
( ઓધવજી સદેશા કહેજો ચઢતી ન થાતી દુષ્ટ રીવાજોથી કઢિ, સમજો મનમાં શાણા નરને નાર જો; કન્યા વિક્રય કરનારા દુઃખ પામતા, ફ્રેશ ફામની પડતીના કરનાર જો. સત્ય પ્રેમ વણુ લગ્ન નહીં નરનારીનુ', દેહ લગ્નથી ઘર ઘર હાની થાય જો; પતિવ્રતાનુ માન નહીં જે દેશમાં, પાકે નહીંત્યાં ઉત્તમ જનસમુદાય જો. વરના વિક્રય કરનારાની કામમાં, લક્ત શૂર નહિ પાકે નર ને નાર જો; અબલા માળાના શા। જ્યાં અહુ પડે, તન મન ધનની પડતી ત્યાં નિર્ધાર જો. ખાલ લગ્નના હામે હામાતાં ઘણાં, ભારતમાંહિ આળાઓને ખાળજો; ભારતની પડતી થૈ તેથી લખગુણી, એઠા જનસખ્યા લક્ષ્મીપર કાલ જો. વૃદ્ધોની સાથે માળાના લગ્નથી, વ્યભિચારનું વધતુ નિકિન પાપ જો; માલક હત્યા ભારતમાંહિ વધતી ઘણી, માખાપાને માળાઓ હૈ શાપ જે. ગુલામ સંતાને પામ્યાં નિખલ ઘણાં, માંજી શાખી કેફી ઇર્ષ્યાખાર તે; ભત દાનીજન શૂર પાર્ક છે થાડલા, પાકે પરના તાબે જેવાં ઢાર જો.
For Private And Personal Use Only
ચઢતી.
ચઢતી. २
ચઢતી. 3
ચઢતી.
ચઢતી.
ચઢતી.
પ