SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ( ૨૬ ) દુષ્ટ હાનિકારક રીવાજોના નિષેધની ગહે‘લી. શ્યામને એ રાગ. ) ( ઓધવજી સદેશા કહેજો ચઢતી ન થાતી દુષ્ટ રીવાજોથી કઢિ, સમજો મનમાં શાણા નરને નાર જો; કન્યા વિક્રય કરનારા દુઃખ પામતા, ફ્રેશ ફામની પડતીના કરનાર જો. સત્ય પ્રેમ વણુ લગ્ન નહીં નરનારીનુ', દેહ લગ્નથી ઘર ઘર હાની થાય જો; પતિવ્રતાનુ માન નહીં જે દેશમાં, પાકે નહીંત્યાં ઉત્તમ જનસમુદાય જો. વરના વિક્રય કરનારાની કામમાં, લક્ત શૂર નહિ પાકે નર ને નાર જો; અબલા માળાના શા। જ્યાં અહુ પડે, તન મન ધનની પડતી ત્યાં નિર્ધાર જો. ખાલ લગ્નના હામે હામાતાં ઘણાં, ભારતમાંહિ આળાઓને ખાળજો; ભારતની પડતી થૈ તેથી લખગુણી, એઠા જનસખ્યા લક્ષ્મીપર કાલ જો. વૃદ્ધોની સાથે માળાના લગ્નથી, વ્યભિચારનું વધતુ નિકિન પાપ જો; માલક હત્યા ભારતમાંહિ વધતી ઘણી, માખાપાને માળાઓ હૈ શાપ જે. ગુલામ સંતાને પામ્યાં નિખલ ઘણાં, માંજી શાખી કેફી ઇર્ષ્યાખાર તે; ભત દાનીજન શૂર પાર્ક છે થાડલા, પાકે પરના તાબે જેવાં ઢાર જો. For Private And Personal Use Only ચઢતી. ચઢતી. २ ચઢતી. 3 ચઢતી. ચઢતી. ચઢતી. પ
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy