SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯ ) ( ૨૪ ) શ્રીમદ્ આત્મારામજી મહારાજની ગહુલી. ભારતજ્ઞાન પ્રકાશક મુનિવર, વિજયાનન્દ સવાયારે, આત્મારામ પ્રસિદ્ધ સૂરિવરજી, જૈનધમ પ્રસરાયા. સૂરિલર મેટા રે. વ`દેવા ગુરૂ ગુણવ’ત, સૂરિવર મોટા રે. વ ૧ જૈન ધર્મ સામ્રાજ્ય વધાર્યું, સેનાપતિ થઇ શારે, જૈનધમ ના મેટા ચેઢા, વાવિવાદમાં પૂરા સૂરિવર વઢારે, વઢે. ૨ મહાવીર શાસન રક્ષણ કરવા, ગ્રંથ રચ્યા ગુણુ ભરિયારે, શાબ્દિક તાર્કિક પડિત માટા, સર્વ ગુણાના દરિયા સૂર. ૩ સૂરિ. ૪ સૂરિ. પ સુ ખંડમાં ચાવા સૂરિશ્વર, તપાગચ્છ સવેગી રે, જૈનધમ અભિમાની પૂરા, નિજશાસન ગુણુર’ગી. વીશમી દિમાં જૈન કામમાં, આતમરામ સવાયારે, બુદ્ધિસાગરસૂરિ ગુણુરાગે, પાદરામાં રહી ગાયા. ( ૨૫ ) શ્રી વૃદ્ધિચ’દ્રજી મુનિરાજની ગહુલી શાંત દાંત સથમ ગુણ ધારી, વૃદ્ધિચદ્ર મુનિરાયા રે, મુદ્ધિવિજયજી શિષ્યા માંહી, સમતા ગુણુમાં સવાયા. મુનિવર દોરે. વઢો વંદો રે મુનિ મહારાજ.... ....મુનિવર વન્દે રે. ૧ સારઠદેશ સુધાર્યાં મધે, ભાવનગર દીપાળ્યુ રે; જેના શિષ્યા છે વિદ્વાને, ગુરૂથી તેજ સવાયું. વૈરાગી ત્યાગી સાભાગી, મુનિવર વઢો ભાવે ૨; બુદ્ધિસાગર સૂરિ સદ્ગુણીને, પ્રેમ ધરીને ગાવે. મુનિવર. ૨ સુનિવર્. ૩ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy