________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
હુને.
હેતે.
સ્તુને મહાવીર વણુ નહીં ગમતું, મારૂં ચિત્ત ન ખીજે રમતુ; અધ્યાત્મ મહાવીર જાણ્યા, શુદ્ધપ્રેમે હૃદયમાં આણ્યા. સત્તાએ મહાવીર પોતે, જાણીને કાણુ બીજે ગાતે; મહાવીરમાં સવ સમાયું, સાઁ વિશ્વ મહાવીર છાયું. અસ્તિનાસ્તિ સદસદ્ પાતે, મહાવીર સ્વય' ગુણુ શ્વેતે; દેવ દેવીઓ મહાવીરમાંહી, લેશ ખીજુ` રહ્યુ નહીં કયાંહી, મ્હને. ૪ માહભાયાને દૂર ખસેડી, ચડયા મહાવીરની ગુણુ મેડી; પ્રારન્ત્રમાં ઝગમગ જ્યાતે, મળ્યા મહાવીર અનુભવ જ્યાતે.
હુને.
હુને.
જૈની ન્યાતિ છે અપર’પાર, અની વીર કે પામે પાર, ટચક્રમાં ઉપશમ ધારે, પ્રભુ મહાવીર પાતે પધારે. શુદ્ધાત્મ મહાવીર દેવા, દેહ વ્યાપી અનુભવી લેવા. જેડ કાલ અનાદિ અનંતા, દ્રવ્યથી જ અનન્તા અનન્ત, ને, સર્વ જીવાના સમુદાય, મહાવીર સમષ્ટિ કહાય, જેણે આતમ મહાવીર જાણ્યે, સ સાર હૃદય નિજ આણ્યે.
७
હેન
૨
For Private And Personal Use Only
મ્હને. ૧૦
પરતંત્ર અને નહીં તેહ, જાણે મહાવીરને નિજ તેહ, નવરસ એકરસરૂપ થાવે, પાતે પૂજક પૂજ્ય સુહાવે, હુને મહાવીર સ્વામી મળીયા, મારા સર્વ મનેરથ ફળીયા, -મહાષીરમાં મનડું રહેતુ, પરમાનન્દ રસને લેતું સત્ય ગુરૂ તે ગીર પમાડે, જૂડા જગમાં સિંદે ન ભમાટે, જૈનધમ ઘટોઘટ રહીયા, આત્મભાવે રસિકજન લહિયા. હૅને. ૧૧ જૈતુ મહાવીરને ઘટ જાણે, તેહ મુકિતપુરી સુખ માણે, બુદ્ધિસાગર મહાવીર પામ્યા, પાતે સાક્ષી અની સુખ જામ્યું.
હેતે. ૧૨
ને
ૐ
ર