________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ )
( ૧૦ ) સાધુપદની ગુહલી.
રાગ ઉપરને, ભાવિ તમે વરે સુનિપદ જગહિતકારી, કષિ શુભ સંયમી રે સાધુ ત્યાગી ગુણધારી; સત્તાવીશ ગુણ દ્રવ્યભાવથી, ધારક તપસી મહંત, શાંત દાંત તપસી ગુણગી, સદાચારી ગુણ સંત. ભવિ તમે. ૧ 'કિયા વેષમાં આગ્રહ નહીં જે, જ્ઞાનાદિક ગુણ ખપિયા, સદાચારી પરમાથે પૂરા, મેહવિનાશક તપિયા.
ભવિ. ૨ નિશ્ચયથી નહીં લંચ સુડે, આતમ સાધુ સુહાવે; બુદ્ધિસાગર સાધુ આતમ, જ્ઞાને અનુભવ પા. ભવિ. ૩
( ૧૧૦ ) દનપદની ગુહલી.
રાગ ઉપર, ભવિ તમે વદરે દર્શનપદ ગુણકારી, જિન ગુરૂધની રે શ્રદ્ધાની બલિહારી; દ્રવ્યભાવથી શ્રદ્ધા દર્શન, આતમ જ્ઞાને પ્રમાણે, ક્ષપશમ ઉપશમને ક્ષાયિક, નિશ્ચય સમકિત માને. સર્વધર્મનું મૂલ છે શ્રદ્ધા, નિશ્ચય મનમાં લાવે; અત્તરાત્મપક શ્રદ્ધાચાગે, અંતરમાં પ્રગટાવે, મશને ગુણથી અભેદી આતમ, અનેકાન્તથી દયા, બુદ્ધિસાગર આતમ પિતે, અરૂપી પદ ભા.
ભવિ. ૧
ભવિ, ૨
ભજિ. ૩
For Private And Personal Use Only