SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ( ૧૧૧ ) જ્ઞાનપદની ગુહલી. રાગ ઉપર, ભવિ તમે વંદરે આતમજ્ઞાનને ભાવે, શ્વાસોશ્વાસમાં રે જ્ઞાની શિવપદ પાવે; જ્ઞાનાનિ સહુ કર્મકાષ્ઠને, ક્ષણમાં ભસ્મ કરતી, જ્ઞાનાગ્નિ દિલમાં પ્રગટાવે, ક્ષણમાં મુક્તિ વરંતી. જ્ઞાન સમું નહીં કઈ પવિત્ર જ, પંચજ્ઞાન જયકારી, તેમાં પણ ઉપકારી શ્રત છે, પામે નરને નારી. અનંત વેદાગમ ગુણ દરિ, નિજ આતમ નિર્ધાર બુદ્ધિસાગર અનુભવી જ્ઞાની, સેવી લહ ભવ પારે. ભવિ. ૧ ભવિ. ૨ ભવિ. ૩ ( ૧૧૨ ) ચારિત્રપદની ગુહલી. રાગ ઉપરને. ભવિ તમે વદે રે ચારિત્રપદ સુખકારી, રંકને રાજા રે થાવે મુનિ ગુણ ધારી. પંચાચારને પંચ મહાવ્રત, મૂલ ઉત્તર ગુણ ગી, વ્યવહાર વતે ચારિત્રી, નિશ્ચય નિજ ગુણ ભેગી.. ભવિ. ૧ દ્રશ્ય ચારિત્ર તે વેષાચાર, ગુણથી ભાવ પ્રમાણે, ધાદિકને ઉપશમ ક્ષાયિક, ચારિત્ર નિશ્ચય માને. ભવિ. ૨ આત્મ સ્વભાવ રમણતા નિશ્ચય, ચારિત્ર આત્મસ્વરૂપી શુભ ને શુદ્ધપાગે તરતમ, ગે બ્રહ્મ સ્વરૂપી. ભવિ. ૩ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy