________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
વીર તીથ કર અવતારી રે, ત્રણ્યજ્ઞાન સહિત ગુણુભારી રે; સ્વયં બુદ્ધે જગત્ ઉપકારી,
પ્રભુ. ૧૦
જાણી બ્રાહ્મણુ ગુરૂ ખમાવે રે, પડયે પાયે પ્રભુને ભાવે રે
સભા વંદે હના દાવે.
પ્રભુ, ૧૧
સુહાવ્યુ' ૐ; પ્રભુ: ૧૨
ઇન્દ્ર વઢી ગયા નિજ ઠામ રે, મહાવીર રમે નિજધામ રે; ક્રમ ચાગી પ્રભુ નિષ્કામ,
પ્રભુ: ૧૩
ત્રણ્ય જ્ઞાની નહીં અભિમાની હૈ, સાગરવત્ ગભીર થયે બ્રાહ્મણ નિરભિમાની,
એન્દ્ર શાબ્દિક શાસ્ત્ર રચાયુ' રે, દેશ ભારતમાંહિ માત પિતાએ સુખ અહું પાયું.
જાણી રે; પ્રભુ. ૧૪
પ્રભુ મેલે ન ગવના એલ રે, થાય હીરાનાં લાખા માલ રે, “બુદ્ધિસાગર ગુણ! અમે લ
પ્રભુ. ૧૫
( ૪ )
શ્રીવીર પ્રભુની દીક્ષા વખતે તેમની પુત્રીએ પિતા પ્રતિ કાઢેલા ઉદ્દગાર.
સ્વામી શાતામાં રહેશેા. એ રાગ.
ધન્ય પ્રભુ મહાવીર અમારા, પિતા તીથ ‘કર અવતારા, સવ જીવાના તારણહારા, કરૂણા ગુણના ભંડારા રે મુજને ન વિસરશે, મારા સ્નેહ ન એા કરશેા રે. મુજને ૧ પ્રેમે ઉછેરી શિક્ષણ આપ્યુ, ધમ જ્ઞાન મુજ હુઇયમાં વ્યાપુ', તત્ત્વ અહિંસા થાધ્યુ રે.
મુજને ૨
સર્વ કળાએ શિખવી સારી, પરમેશ્વર પૂરણુ અવતારી, તુજ જીવનની બલિહારી રે.
For Private And Personal Use Only
મુજને ૩
તવ ગુણુ રાચીને મન માચી, વાત તમારી સર્વે સાચી, દુનિયાદારી કાચી રે.
મુજને ૪