________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) સમાનતા રાખે જગમાં નરનારીઓ, ધર્મ કર્યાથી સફળ થશે અવતાર જે; બુદ્ધિસાગર અનુભવ લીલા પાઈએ, સદ્દગુરૂવરને વંદન વારંવાર જે.
મુનિવર, ૭
ગહુલી. ૪૮
मुनिवर गहुँली.
( અલી સાહેલી–એ રાગ. ) મુનિવર વંદે, પંચ મહાવ્રત ધારી જિન આણધરા, ગુરૂ ગુણ ગાવે, અનુભવ અમૃત ભેગી જગમાં જયકર; ગુરૂ દેશ વિદેશ વિહાર કરે, ગુરૂ તારેને વળી આપ તરે, ગુરૂ પ્રવચનમાતા ચિત્ત ધરે.
મુનિવર૦ ૧ ગુરૂ દ્રવ્યભાવ સંયમ ધારે, મહામહ વેગ મનથી વારે, ચાલે જિનવાણ અનુસારે.
મુનિવર૦ ૨ ગુરૂ પંચાચારતણું ધરી, ગુરૂ કરમાં જ્ઞાન તણી દેરી; . કદી કરતા નહિ પરની ચેરી.
મુનિવર૦ ૩. ગુરૂ ઉપદેશે જનને બેધે, ગુરૂ વૈરાગે ચેતન શેધે લાગંતાં કર્મ સહુ ધે.
| મુનિવર ૪ ગુરૂ ધ્યાન દશાથી ઘટ જાગે, રંગાતા નહિ લલના રાગે, સાધે જિનલમી વૈરાગ્યે.
મુનિવર૦ ૫ અન્તર્ ત્રાદ્ધિના ઉપયોગી, સાધે છે રત્નત્રયી ગી; પરમાતમ અમૃતરસ ભેગી.
મુનિવર૦ ૬ ગુરૂ શુદ્ધોપગે નિત્ય રમે, પરભાવ દશામાં જે ન ભમે; જે જ્ઞાનદશાનું જમણ જમે.
મુનિવર૦ ૭ ગુરૂ ભાવદયાના છે દાતા, જ્ઞાતા ધ્યાતા ને જગત્રાતા; નિશ્ચય દષ્ટિ નિજ ગુણ રાતા,
મુનિવર૦ ૮
For Private And Personal Use Only