SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) સમાનતા રાખે જગમાં નરનારીઓ, ધર્મ કર્યાથી સફળ થશે અવતાર જે; બુદ્ધિસાગર અનુભવ લીલા પાઈએ, સદ્દગુરૂવરને વંદન વારંવાર જે. મુનિવર, ૭ ગહુલી. ૪૮ मुनिवर गहुँली. ( અલી સાહેલી–એ રાગ. ) મુનિવર વંદે, પંચ મહાવ્રત ધારી જિન આણધરા, ગુરૂ ગુણ ગાવે, અનુભવ અમૃત ભેગી જગમાં જયકર; ગુરૂ દેશ વિદેશ વિહાર કરે, ગુરૂ તારેને વળી આપ તરે, ગુરૂ પ્રવચનમાતા ચિત્ત ધરે. મુનિવર૦ ૧ ગુરૂ દ્રવ્યભાવ સંયમ ધારે, મહામહ વેગ મનથી વારે, ચાલે જિનવાણ અનુસારે. મુનિવર૦ ૨ ગુરૂ પંચાચારતણું ધરી, ગુરૂ કરમાં જ્ઞાન તણી દેરી; . કદી કરતા નહિ પરની ચેરી. મુનિવર૦ ૩. ગુરૂ ઉપદેશે જનને બેધે, ગુરૂ વૈરાગે ચેતન શેધે લાગંતાં કર્મ સહુ ધે. | મુનિવર ૪ ગુરૂ ધ્યાન દશાથી ઘટ જાગે, રંગાતા નહિ લલના રાગે, સાધે જિનલમી વૈરાગ્યે. મુનિવર૦ ૫ અન્તર્ ત્રાદ્ધિના ઉપયોગી, સાધે છે રત્નત્રયી ગી; પરમાતમ અમૃતરસ ભેગી. મુનિવર૦ ૬ ગુરૂ શુદ્ધોપગે નિત્ય રમે, પરભાવ દશામાં જે ન ભમે; જે જ્ઞાનદશાનું જમણ જમે. મુનિવર૦ ૭ ગુરૂ ભાવદયાના છે દાતા, જ્ઞાતા ધ્યાતા ને જગત્રાતા; નિશ્ચય દષ્ટિ નિજ ગુણ રાતા, મુનિવર૦ ૮ For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy